વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રને ડેન્ગ્યુના કેસ અટકાવવામાં સફળતા મળી: વર્ષ ૨૦૨૩માં ૧૦૩ કેસ મળ્યા હતા જેની સામે વર્ષ ૨૦૨૪માં ૭૫ કેસ મળ્યા: વર્ષ – ૨૦૨૩માં સીરો પોઝિટિવ રેટ ૫.૮૩% ની સામે વર્ષ-૨૦૨૪માં ૩.૨૨% રહ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ…

મકરસંક્રાંતિ પૂર્વે વલસાડ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ટોલ ફ્રી નંબર અને માર્ગદર્શિકા જારી: પતંગ ચગાવતી વેળા શું કરવુ અને શું નહીં કરવુ તે અંગે જાહેર જનતાને અવગત કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ ‘‘ચુમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા…

(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ: હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ(HMPV)ના કેસો…

WHOની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન” ધરમપુર ખાતે કાર્યરત: આ સંસ્થાનમાં થઈ રહ્યું છે ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા ૩૦૦થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન

ગુજરાત એલર્ટ | વલસાડ વિશ્વમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે સર્પના…

વલસાડ જિલ્લામાં વાહનોમાં નંબર પ્લેટ ફીટમેન્ટ કરવા અર્થે SIAM ના કોમન પોર્ટલ HSRP બુકીંગ સુવિધા ઉપલબ્ધ: જે તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હોય તેવા વાહનોની HSRPનું ફીટમેન્ટની મૂંઝવણ આ પોર્ટલથી દૂર થઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી…

ધરમપુરમાં કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે શ્રીમદ્ રાજચંદ્રની વિરાટ પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરાયો: પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલા મૂક યજ્ઞની મંત્રીશ્રીએ પ્રશંસા કરી

ગુજરાત એલર્ટ | વલસાડ જેમના તત્વબોધ થકી અનેક પેઢીઓને આધ્યાત્મિક…

રાજ્ય કક્ષાની પારનેરા ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વલસાડની કોમર્સ કોલેજના ખેલાડીઓ ઝળક્યા

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત સરકારના, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ…

વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તમાકુ સેવનથી થતા રોગો અંગે માધ્યમિક શિક્ષકોને તાલીમ અપાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તાલીમ સેન્ટર…

વાપીમાં ક્રેડાઈ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એકસ્પોનું રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કરાયુ: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે ઘર મળી તે માટે ક્રેડાઈના મેમ્બરોની સેવા અભિનંદનને પાત્ર છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વાપી, વલસાડ અને સેલવાસ ક્રેડાઈ દ્વારા વાપીના…

રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં કચ્છી જૈન સમાજના ટ્રેડ ફેરનું ઉદઘાટન કરાયુ: ભૂકંપ બાદ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની સંસ્કૃતિ, કુટિર ઉદ્યોગ અને કલાનું સંવર્ધન કર્યુઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વાપીના કચ્છી જૈન સમાજ દ્વારા જીઆઈડીસીમાં સ્થિત…