સદગુરુધામ બરૂમાળ ખાતે મધ્‍યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો સત્‍કાર સમારોહ યોજાયો

વલસાડ: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના સમસ્‍ત આદિવાસી સમાજ તથા શ્રી…

ગુજરાતમાં છે દેશનું સૌથી મોટું ગણેશ મંદિરઃ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીથી બની છે ડિઝાઈનઃસિમેન્ટ કે લોખંડ નથી વપરાયું:મંદિર ૬૦૦,૦૦૦ વર્ગ ફીટમાં ફેલાયેલું છેઃતે ૧૨૦ ફીટ લાંબુ, ૭૧ ફીટ ઉંચું અને ૮૦ ફીટ પહોળું છેઃમુંબઈના સિદ્ઘિવિનાયક મંદિરમાંથી અખંડ જયોત લાવીને અહીં સ્થાપિત કરાઈ છે : અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા

અમદાવાદ: ગણેશ ચતુર્થીનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારેઙ્ગ…

તાલિબાનના ખૂંખાર કેદીઓ આ વિશ્વની સૌથી કુખ્યાત જેલમાં હતા કેદ:આ જેલ અસ્તિત્વમાં આવ્યા પછી કુલ ૭૮૦ કેદીઓને અહીં કેદમાં રાખ્યા હતા:હાલમાં તેની સંખ્યા ફક્ત ૩૬ છે હવે આ જેલમાં ફક્ત ૩૯ કેદી વધ્યા

નવી દિલ્હી: અમેરિકા પર લાદેને કરેલી આતંકવાદી હુમલાના ચાર મહિનામાં…

મોદી છે ‘ગરીબોના મસીહા’ : ભાજપ ૩ સપ્તાહ કરશે પ્રચાર પીએમના જન્મદિવસ પ્રસંગે ભાજપે અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો : પીએમની રાજકીય સફર અને કામકાજનો કરાશે પ્રચાર : ૧૭ સપ્ટે.થી ૭ ઓકટોબર સુધી ચાલશે કાર્યક્રમો : ૧૪ કરોડ રાશન બેગથી લઇને નદીઓની સફાઇ થશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનૈતિક યાત્રા અને…

આગામી ડિસેમ્બર સુધી ધો.૧ થી ૫ના વર્ગો શરૂ થવાની શકયતા નથી:વર્ગો શરૂ કરવાના મુદ્દે તાજેતરમાં વિરોધ સાથે મતમતાંતર થયો હતો : હજી શાળાઓમાં ઉપલા વર્ગોમાં પૂરતી હાજરી જોવા મળતી નથી

અમદાવાદ : આગામી ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ એટલે કે લોઅર…

લોકડાઉન બાદ પહેલી વખત હવે આ કાર્યક્રમો યોજવાની અપાઈ મંજૂરી:ગણેશોત્સવ-નવરાત્રિમાં જોવા મળશે ડીજેની રમઝટ હવેથી ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે

અમદાવાદ: ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે સારા સમાચાર…

જેલ અદ્વિતિય રસપ્રદ પુસ્તક: રાજયના મુખ્ય પોલીસ વડાને અર્પણ કરતા ગુજરાતના જેલ વડા:આઝાદી સંગ્રામ લડતના ઘડવૈયા ગાંધીજી, સરદાર સહિતના મહાનુભાવોના જેલ જીવનની અદ્દભુત વાતો, કેદીઓને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રિય લેવલે નોંધ લેવાયેલ તેની આજ સુધી ભાગ્યે વાચી હોય તેવી વાતો આ પુસ્તકમાં છે

અમદાવાદ: આઝાદી સંગ્રામના લડવૈયાઓ કે જેઓએ ગુજરાત અર્થાત્ સાબરમતી…

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલ્વેમાં મોનેટાઈઝેસન ના નામ થતા ખાનગીકરણનો વિરોધ: એઆઈઆરએફ ના મહામંત્રી શિવગોપાલ મિશ્રાજી ના નિર્દેશ પ્રમાણે સંપૂર્ણ ભારતીય રેલવે સંસ્થાનો પર મોનેટાઈઝેસન (મુદ્રીકરણ) વિરુદ્ધ રેલ્વે કર્મચારીઓએ રોષ પ્રગટ કર્યો

  વલસાડ:કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વેનું કરવામાં આવી રહેલ ખાનગીકરણ…

ગોવાથી સુરત લવાતો 26 લાખના દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો : ત્રણ લોકોની ધરપકડ કરી:સચિન નવસારી રોડ ઉપર વોચ ગોઠવી અને મોડી રાત્રે એક એસયુવી કાર અને એક ઇનોવા કાર ઝડપી પાડી

સુરત:સુરત ક્રાઇમ બ્રાન્ચે દારૂના રૂપિયા 26 લાખના જથ્થાને ઝડપી પાડયો…