ગુજરાત એલર્ટ વલસાડ
ડાયરેક્ટર ઓફ મીલેટ્સ ડેવલોપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કન્સલટન્ટ ડૉ. ઓમ પ્રકાશ કેદાર દ્વારા વલસાડ તાલુકાના નવેરા ખાતે અરવિંદભાઈ નગીનભાઈ પટેલના પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી હેઠળ કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન મદદનીશ ખેતી નિયામક જગદીશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત: ભારત સરકારના ડાયરેક્ટર ઓફ મીલેટ્સ ડેવલોપમેન્ટ કન્સલટન્ટ ડૉ. ઓમપ્રકાશ કેદારે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લીધી
